વિહંગાવલકોન
ગુશીલ રાજ્યમાં ઘેટાં અને ન વિકાસને લગતી તમામ પ્રવૃત્તિઓ કરતું વ્યાપક સેવા અને ખરીદ-વેચાણ સંગઠન છે. ઘેટા સંવર્ધકની આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી આ નિગમ ૧૯૭૦માં સ્થપાયું હતું.
ગુશીલની પ્રવૃત્તિઓમાં નીચેનાનો સમાવેશ થાય છે.
ઊનનાં પ્રાપ્તિ અને વેચાણ
સૂતર અને શેતરંજી અને ઊનની વસ્તુઓનું ખરીદ-વેચાણ
ગુજરાતની ઘેટાંની વસ્તીના આરોગ્યનું આવરણ
સંવેર્ધન સુધારણા.
તાલીમ
આ નિગમનું રાજ્યમાં સુસ્થાપિત માળખું છે. ગુશીલ  રાજ્ય/કેન્દ્ર સરકારનાં નાણામાંથી અને પોતાના સ્ત્રોતમાંથી જુદી જુદી યોજનાઓ મારફત વિકાસ અને ખરીદ-વેચાણ પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે.
« Back