નિગમનો ઉદ્દેશ રાજયમાં ખેડવાણ હેઠળની જમીનોને માવજત આપી ખેત ઉત્પાદન વધારવું, બીન ખેતી લાયક તેમજ સમસ્યાગ્રસ્ત જમીનોને નવસાઘ્ય કરી વધુ જમીનો ખેડવાણ હેઠળ લાવી ખેત અને ખેતી સંલગ્ન ઉત્પાદન વધારી ગ્રામ્ય કક્ષાએ રોજગારીની નવી તકો ઉભી કરવી અને પર્યાવરણની સમતુલા જાળવવી. |